તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

ઓ મન ! – મુકુલ ચોકસી

હાથ લાંબા કરીને બાહરથી,
આપશે સૌ સહાય આદરથી,
માટે તૂટો તો તૂટજો ઓ મન !
ખૂબ ઊંડેથી, ખૂબ અંદરથી.

– મુકુલ ચોકસી

3 Comments »

  1. Maheshchandra Naik said,

    May 24, 2011 @ 11:19 PM

    ટુંકી બહેરમા સરસ વાત કવિશ્રીએ કરી છે, “ઓ મન! ” દ્વારા બહારની મદદ વગર પોતાને જ મજબૂત કરવાની વાત સરસ રીતે મુકી છે……………

  2. Neha said,

    May 25, 2011 @ 6:20 AM

    ખુબ જ સરસ્….

  3. pragnaju said,

    May 25, 2011 @ 9:24 AM

    વાહ્
    આપણી મનોવૃતિ કોઈ પણ ઘટનાને સ્વયં સાથે જોડે છે.

    આપણી સમસ્યાને જાણીએ અને તે સંબંધિત યોગ્ય પ્રશ્નો સ્વયંને પૂછીએ

    અને

    તેનું સમાધાન સ્વયં તમને મળશે જ

    અગ્રણી મનોવૈજ્ઞાનિક તબિબ કવિએ પોતાના અનુભવનો નિચોડ આ ચાર પંક્તીમા વર્ણવ્યો…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment