એ વાવડો પલાણી જાવું છે દશ અજાણી
હે પાંચે પાંચ પાણી, જાવું છે દશ અજાણી!

ના નેજું કે નિશાણી જાવું છે દશ અજાણી!
પ્રિછવી છે વણપિછાણી જાવું છે દશ અજાણી!
લલિત ત્રિવેદી

મુક્તક -શેખાદમ આબુવાલા

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

2 Comments »

  1. અનામી said,

    December 4, 2010 @ 5:17 AM

    એકવાર આવી જ કોઈક કવિતા વાંચીને વાળેલી મુઠ્ઠી હમણાં પોચી થઈ ગઈ છે…

  2. kamlesh solanki said,

    May 1, 2020 @ 2:32 AM

    વાહ ખુબ સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment