બેઠો હું પહોંચી જવા અક્ષર સુધી,
ને કલમ પહોંચી ગઈ ઈશ્વર સુધી.
‘તું જ કર’થી ‘તું કશું ના કર’ સુધી,
પ્રેમ નક્કરથી ગયો જર્જર સુધી.
– પ્રમોદ અહિરે

મુક્તક -શેખાદમ આબુવાલા

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

2 Comments »

  1. અનામી said,

    December 4, 2010 @ 5:17 AM

    એકવાર આવી જ કોઈક કવિતા વાંચીને વાળેલી મુઠ્ઠી હમણાં પોચી થઈ ગઈ છે…

  2. kamlesh solanki said,

    May 1, 2020 @ 2:32 AM

    વાહ ખુબ સરસ રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment