છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.
વિવેક મનહર ટેલર

શું કરું – મનોજ ખંડેરિયા

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી  જાતાં  ચરણને શું કરું.
કાળમીંઢી  શક્યતા પલળે નહીં,
તો  ભીનાં વાતાવરણને શું કરું.

– મનોજ ખંડેરિયા

3 Comments »

  1. જ્યશ્રી said,

    December 15, 2006 @ 10:35 PM

    સરસ.. !!!

  2. Suresh Jani said,

    December 16, 2006 @ 11:25 AM

    આને રૂબાઇ કહી શકાય ?

  3. ashalata said,

    December 17, 2006 @ 5:02 AM

    સરસ——

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment