ભરવસંતે કોણ રાગી, કોણ વૈરાગી હશે ?
પ્રકૃતિએ પારખું કરવા શરમ ત્યાગી હશે ?
ગની દહીંવાલા

લયસ્તરો પર દરેક પાને સદાનવીન કાવ્યકણિકાઓ !

લયસ્તરોની બીજી વર્ષગાંઠના પ્રસંગે એક નવી સવલત ઊમેરી છે. આ વાંચતા પહેલા જ મોટે ભાગે આપે જોઈ જ લીધું હશે કે દરેક પાનાના મથાળે હવે એક કાવ્યકણિકા – શેર, મુક્તક કે કાવ્યપંક્તિ -દેખાય છે. મઝાની વાત તો એ છે કે દરેક વખતે પેજ રીફ્રેશ થતા નવી જ કાવ્યકણિકા દેખાશે. દરેક પાને અને દરેક ક્લીકે ગુજરાતી સાહિત્યની યાદગાર કાવ્યકણિકાઓમાંથી એક આપનું સ્વાગત કરશે !

4 Comments »

  1. ઊર્મિસાગર said,

    December 4, 2006 @ 11:14 AM

    આ કાવ્યકણિકા વાળો આઇડિયા ખરેખર ખૂબ જ ગમ્યો… !!
    થોડીવાર તો પેજ રીફ્રેશ કરી કરીને જ વાંચ્યા કરી… 🙂

  2. જ્યશ્રી said,

    December 4, 2006 @ 11:45 AM

    ઊર્મિની વાત એકદમ સાચી છે…. હું પણ થોડી વાર અલગ અલગ જગ્યા એ કિલક કરતી રહી… જે તે પાના પર શું હશે એ તો વાંચ્યુ જ નથી…. ઉપરની કાવ્યકણિકાની જ મજા લીધી… !!
    Thank you Davalbhai…. You are simply great…!!

  3. Suresh Jani said,

    December 4, 2006 @ 12:14 PM

    બહુ જ સરસ કામ થયું હવે વાઁચવામાં ઓર મઝા આવશે.

  4. રાધીકા said,

    December 5, 2006 @ 1:11 AM

    ખુબ જ સુંદર પ્રયત્ન છે
    આ કાવ્યકણિકાઓ વાયકને લયસ્તરો સાથે બાધી રાખે છે,
    કાવ્યકણિકા વાંચી ને પછી પણ કાઈક હજી નવુ આવશે એ આશા એ પેજ બંધ કરવાની ઈચ્છા જ નથી થતી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment