તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

એક ઉઝરડે -‘અમર’ પાલનપુરી

ધોઈ નાખ્યાં હાથ સ્વજનથી, કોણ હવે શત્રુમાં ખરડે ?
ઊંડા ઘા તો કંઇક સહ્યા, પણ જાન ગયો છે એક ઉઝરડે.

-‘અમર’ પાલનપુરી

5 Comments »

  1. sagarika said,

    March 28, 2007 @ 2:16 AM

    વાહ,

  2. Rakesh Nagar said,

    March 29, 2007 @ 7:14 AM

    Great

  3. hemang said,

    June 8, 2007 @ 12:10 PM

    ખૂબ જ સરસ!!

  4. sharukh said,

    June 7, 2008 @ 3:06 AM

    વાહ વાહ

  5. Deepak Raval said,

    July 5, 2012 @ 7:16 AM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment