મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે,
નીરખી શ્યામલ ડાઘ ચંદ્રના કિરણ કિરણને ચૂમે.
– અબ્બાસઅલી તાઈ ‘અજનબી’

મુજ ઉર એવું ઉદાસ! -નીરંજન ભગત

નહીં અશ્રુ, નહીં હાસ
મુજ ઉર એવું ઉદાસ!

નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ,
મુજ ઉર એવું ઉદાસ!

-નીરંજન ભગત

1 Comment »

  1. SV said,

    May 8, 2005 @ 3:15 PM

    “મુજ ઉર એવું ઉદાસ!” how well said!. I have a similar blog was thrilled to see yours on the same lines. – SV ( http://sv.typepad.com/guju/ )

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment