મૈત્રીનું મૂલ્ય – મુસાફિર પાલનપુરી
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
– મુસાફિર પાલનપુરી
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે,
કિંતુ મળે જો લાગણી ત્યારે જ થાય છે.
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણના દ્વારે જ થાય છે.
– મુસાફિર પાલનપુરી
RSS feed for comments on this post · TrackBack URI
shriya said,
March 20, 2008 @ 1:01 AM
સરસ!!!
pragnaju said,
March 20, 2008 @ 9:31 AM
સુંદર મુક્તક
જ્યાં ત્યાં કદીય હાથ ના લંબાવ, ઓ હ્રદય!
યાદ આવ્યું
ઐસી મૂઢતા યે મનકી
ધૂમ્રસમૂહ નિરખી ચાતક જ્યોં તૃષિત જાનિ મતિ ધન કી
નહિ તહીં શીતલતા ન વારિ પુનિ હાનિ હોત લોચનકી … ઐસી.
'ઈશ્ક'પાલનપુરી said,
March 28, 2008 @ 3:36 AM
સરસ, બહુત ખુબ , મુસાફિર સાહેબ
‘ઈશ્ક’પાલનપુરી