સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.
પંકજ વખારિયા

કોને ખબર – વિનોદ ગાંધી

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે ?

– વિનોદ ગાંધી

3 Comments »

  1. Pinki said,

    February 27, 2008 @ 5:12 AM

    વાહ્… !!

    short & ….? harsh !!

  2. shaileshpandya BHINASH said,

    February 27, 2008 @ 5:17 AM

    very…..good

  3. pragnaju said,

    February 27, 2008 @ 10:35 AM

    કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
    ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
    તો ય
    જિંદગી તેં કેટલા જખ્મો દીધા!,
    લાગણી તો પણ હજુ થઈ જાય છે.
    ————————-
    આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
    માણસના નખ વધીને ખીલા થતા જશે ?
    સુંદર
    તેના કરતા ઊર્િમબેન કહે છે તેમ
    મારી બુદ્ધિ
    અને
    મારી લાગણી…
    બંને વચ્ચેનું
    અંતર છતાંયે,
    કેમ કદી
    હું
    મિટાવી ન શકી?!
    ક્રોસ કરતા સારું!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment