ન કર – ‘પંથી’ પાલનપુરી
ભૂલ વારંવાર નરબંકા ન કર !
તું અયોધ્યામાં ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ જેવો રામ થઈ શંકા ન કર !
– ‘પંથી’ પાલનપુરી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
પંથી પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
ભૂલ વારંવાર નરબંકા ન કર !
તું અયોધ્યામાં ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ જેવો રામ થઈ શંકા ન કર !
– ‘પંથી’ પાલનપુરી