તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ગિરીશ મકવાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પંથી પાલનપુરી

પંથી પાલનપુરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ન કર – ‘પંથી’ પાલનપુરી

ભૂલ  વારંવાર   નરબંકા  ન કર !
તું  અયોધ્યામાં  ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ  જેવો  રામ થઈ શંકા ન કર !

– ‘પંથી’ પાલનપુરી

Comments (1)