મુકતક – ઉદયન ઠક્કર
ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?
– ઉદયન ઠક્કર
ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો? શું કહું?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?
– ઉદયન ઠક્કર
RSS feed for comments on this post · TrackBack URI
Jayshree said,
September 23, 2006 @ 3:15 AM
વાહ… વાહ….
સુરેશ જાની said,
September 24, 2006 @ 6:03 AM
ઉદયન ઠક્કર હંમેશાં કોઇ નવી જ વાત લઇને આવે છે.
આપણા મનની તકલીફ એ છે કે, સનસનાટી વાળા કિસ્સા જ વધારે યાદ રહે છે!
divyesh said,
November 21, 2008 @ 1:34 PM
વાહ્….
NARENDRA SHINGALA said,
November 22, 2008 @ 4:18 AM
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનટીખેજ થોડા હોય છે ?
– ઉદયન ઠક્કર દ્વારા ઉપરોક્ત પન્ક્તિઓ મા ધણુ કહી દી ધુ પોતાની લાગણીઓ વ્યકત કરી દિધી
વિવેક said,
November 22, 2008 @ 9:19 AM
સુંદર મજાનું મુક્તક…