જાતમાંથી કંઈક જાતું હોય છે.
આ બધું ત્યારે લખાતું હોય છે.
નીતિન વડગામા

સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો…. – પુષ્યમિત્ર ઉપાધ્યાય

સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

છોડો મહેંદી, ખડ્ગ સંભાલો,
ખુદ હી અપના ચીર બચા લો,
દ્યૂત બિછાએ બૈઠે શકુનિ,
મસ્તક સબ બિક જાએંગે
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

કબ તક આસ લગાઓગી તુમ, બિકે હુએ અખબારો સે,
કૈસી રક્ષા માંગ રહી હો દુઃશાસન દરબારો સે?
સ્વયં જો લજ્જાહીન પડે હૈ
વો ક્યા લાજ બચાયેંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

કલ તક કેવલ અંધા રાજા, અબ ગૂંગા-બહરા ભી હૈ,
હોંઠ સિલ દિએ હૈ જનતા કે, કાનો પર પહરા ભી હૈ;
તુમ હી કહો યે અશ્રુ તુમ્હારે,
કિસકો ક્યા સમજાએંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

– પુષ્યમિત્ર ઉપાધ્યાય (સૌજન્ય–અનિલ ચાવડા)

ફરી એકવાર – હિન્દી કાવ્યજગતે એક પ્રખર રચના પ્રકટાવી !

તમામ મા-બહેન-દીકરીઓએ આત્મસાત કરવા લાયક રચના ! આતતાયીનો વધ કરવા અવતારની રાહ ન જોવાય – ભલે સંઘર્ષમાં મ્રુત્યુ મળે – વિવશતા ઓઢીને બેસી તો ન જ રહેવાય !

2 Comments »

  1. pragnajuvyas said,

    June 26, 2023 @ 8:59 PM

    કવિશ્રી પુષ્યમિત્ર ઉપાધ્યાયની સુંદર કવિતા અંગે ડૉ તીર્થેશજીએ આસ્વાદમા કહ્યું તેમ હિન્દી કાવ્યજગતે એક પ્રખર રચના પ્રકટાવી !
    ‘સુનો દ્રોપદી શસ્ત્ર ઉઠા લો…’આ કવિતાનો ઉપયોગ મહિલાઓ સાથે સંવાદ દરમિયાન પ્રિયંકા ગાંધીએ કહ્યુ હતુ કે, સુનૌ દ્રોપદી શસ્ત્ર ઉઠા લો…અબ ગોવિંદ ના આયેંગે..કબ તક આસ લગાઓગી …તુમ બિકે હુવે અખબારો સે….કેસી રક્ષા માંગ રહી હો દુશાસન દરબારો સે..’ પોતાની સભામાં કર્યો હતો .કવિ પુષ્પમિત્ર ઉપાધ્યાયે પોતાની કવિતાના ઉપયોગ અંગે કહ્યુ હતુ કે, ‘હું તમારી વિચારધારાનુ સમર્થન પણ નથી કરતો’
    માણો

  2. Dhaval said,

    June 29, 2023 @ 2:16 AM

    Well said !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment