પાણી ભરેલ વાદળોને ખેંચી લાવવા,
ઓછાં પડે છે, દોસ્ત ! આ શહેરોને ઝાડવાં.
વિવેક મનહર ટેલર

મુક્તક – મુસાફિર પાલનપુરી

જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
તેજ તજી અંધારું માગ્યું
દંભ નો લીધો શ્વાસ મેં જયારે
એક તણખલું હસવા લાગ્યું

– મુસાફિર પાલનપુરી

7 Comments »

  1. સુનીલ શાહ said,

    October 6, 2011 @ 3:37 AM

    સુંદર…

  2. mansukh kalar said,

    October 6, 2011 @ 6:31 AM

    ખુબ સરસ

  3. kishoremodi said,

    October 6, 2011 @ 8:14 AM

    સુંદર મુક્તક

  4. urvashi parekh said,

    October 6, 2011 @ 8:37 AM

    ખુબજ સરસ.

  5. pragnaju said,

    October 6, 2011 @ 8:54 AM

    આપણા તત્ત્વ ચિંતકો કહેતા આવ્યા છે .અને હજી પણ કહેતા રહે છે કે દરેક વ્યકિતમાં રહેલા અહંકારનું કારણ છે અજ્ઞાન.
    પણ એ સમજાય
    જ્ઞાન થાકી અજ્ઞાન જો લાધ્યું
    દંભ વિસારીને સામાન્ય થઈ સૌને મળતા,
    અચુક બદલશે જગત…

  6. maya shah said,

    October 6, 2011 @ 9:16 AM

    બહુ ગમ્ભિર વાત સહજ મા કહિ દિધિ. ખુબ સુન્દર.

  7. maya shah said,

    October 6, 2011 @ 9:18 AM

    બહુ ગમ્ભિર વાત સહજ મા કહિ દિધિ, ખુબ ખુબ ગમ્યુ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment