આવશે ‘ઈર્શાદ’, અસલી ઘર હવે,
જીવ મારો ખોળિયે મૂંઝાય છે.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

રોજ -આર.એસ.દૂધરેજિયા

હું રોજ તારા પ્રેમપત્રો
સળગાવવા માટે
બાકસ ખોલું છું,
પણ
દરેક વખતે તેમાંથી
પતંગિયું નીકળે છે
અને હું
પત્રો સળગાવવાનું માંડી વાળું છું.

-આર.એસ.દૂધરેજિયા

Leave a Comment