ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું નવું સરનામું !

આ નવું સરનામું બુકમાર્ક કરવાનું ભૂલશો નહીં !

આ બ્લોગ મારી પોતાની વેબ-સાઈટ પર ખસેડવાથી બ્લોગની બેકઅપ નકલ રાખવાનું મારા માટે સરળ બનશે.

એટમ ફીડનું સરનામુ પણ બદલાશે, એ પણ ( જો આપ RSS વાપરતા હો તો ) બદલી નાખશો : www.dhavalshah.com/layastaro/atom.xml

નવા સરનામા સિવાય બ્લોગમા બીજો કોઈ ખાસ ફેરફાર નથી.

Leave a Comment