તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.
મનહરલાલ ચોક્સી

વિના આવીશ મા ! -શેખાદમ આબુવાલા

જા   ભલે   અંધારઘેર્યા   આભમાં,
તેજની જ્યોતિ વિના આવીશ મા;
ડૂબવું   જો   હોય   દિલમાં   ડૂબજે,
પણ પછી મોતી વિના આવીશ મા.

-શેખાદમ આબુવાલા
‘ચાંદની’

Leave a Comment