મુક્તક – અજય પુરોહિત
પંખીની આંખથી હું અજાણ છું
છતાં અર્જુનની હું ઓળખાણ છું
મને કોલંબસે આંખમાં પૂર્યો
હું ટાપું શોધતું કોઈ વહાણ છું.
– અજય પુરોહિત
પંખીની આંખથી હું અજાણ છું
છતાં અર્જુનની હું ઓળખાણ છું
મને કોલંબસે આંખમાં પૂર્યો
હું ટાપું શોધતું કોઈ વહાણ છું.
– અજય પુરોહિત
RSS feed for comments on this post · TrackBack URI
જ્યશ્રી said,
November 29, 2006 @ 11:36 AM
વાહ..!!
Amit Vyas said,
December 12, 2006 @ 6:51 AM
વાહ વાહ Excellent Dear Keep it up