કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

મનોજ ખંડેરિયા

મુક્તક – અજય પુરોહિત

પંખીની  આંખથી  હું અજાણ છું
છતાં અર્જુનની હું ઓળખાણ છું
મને  કોલંબસે   આંખમાં  પૂર્યો
હું ટાપું શોધતું  કોઈ વહાણ  છું.

–  અજય પુરોહિત

2 Comments »

  1. જ્યશ્રી said,

    November 29, 2006 @ 11:36 AM

    વાહ..!!

  2. Amit Vyas said,

    December 12, 2006 @ 6:51 AM

    વાહ વાહ Excellent Dear Keep it up

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment