એને પણ પૂરો હક છે આગળ વધવાનો,
સ્હેજ જગા એની છોડીને આગળ જઈએ
– સુનીલ શાહ

રાજેન્દ્ર શુક્લ આપે છે ‘કવિતાના શબ્દ’ની ઓળખાણ

ગુજરાતી ભાષાના સૌથી સમર્થ સર્જકોમાંથી એક એવા શ્રી રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સંમેલનમાં ‘કવિતાનો શબ્દ’ એ વિષય પર વક્તવ્ય આપેલું. જેણે શબ્દની ધૂણી ધખવીને જીંદગી કાઢી હોય એ જ આવું વિરલ પ્રવચન કરી શકે. આ વક્તવ્યને આજે રીડગુજરાતી પર  વાંચવાનું રખે ચૂકતા.

ઉમેરો :  દિવ્ય-ભાસ્કરમાં કવિશ્રી સાથે સંવાદનો અહેવાલ વાંચો.

1 Comment »

  1. Vihang Vyas said,

    December 19, 2006 @ 11:05 AM

    હું લયસ્તરોનો ઋણી છું કે તેના વડે રાજેન્દ્ર શુક્લની અસ્ખલિત સરવાણીમાં તરબતર થયો. ” આપણાં સામટા શબ્દ ઓછા પડે, એમના મૌનને એટલા રંગ છે” કવિનાં શબ્દને પ્રણામ.
    આભાર ધવલભાઈ………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment