મને હાથમાં છો હલેસાં ન આપો
નદીના પ્રતાપે તરે છે તરાપો
કુમારજૈમિનિ શાસ્ત્રી

મુક્તક – ગોવિંદ ગઢવી

કોઈ મારી આંખમાં તરતું હશે
કોઈ મારા શબ્દમાં રમતું હશે
હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
કોઈ નક્કી જાગરણ કરતું હશે.

– ગોવિંદ ગઢવી

4 Comments »

  1. વિવેક said,

    April 1, 2008 @ 2:27 AM

    સાવ નાની અને ‘touchy’ રચના…

  2. Sangita said,

    April 1, 2008 @ 8:09 AM

    ેVery nice Muktak!

  3. pragnaju said,

    April 1, 2008 @ 9:59 AM

    હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના
    કોઈ નક્કી જાગરણ કરતું હશે.
    વાહ

  4. Gaurav - The Gre@t. said,

    April 4, 2008 @ 4:58 PM

    sakhat…

    Vaah….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment