અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્

(વસંતતિલકા સૉનેટ) એ પ્રેમને શું કરવો, નવ પીગળે જે; ને ના વહે દશદિશે થઈને પ્રવાહ ? ના કોઈની પણ ફળાવી શકે જ આહ, એવો અહં શું કરવો, નવ ઓગળે જે ? એ પ્રેમનું શું કરવું, નિજમાં જ જે રહે, ને કર્મમાં પરિણમે નહીં અન્ય કાજે ? આટાટલાં અસુખથી જગના ન લાજે ? એ બુંદને શું … Continue reading અકર્મક પ્રેમ વિશે – ઉશનસ્