ગઝલ – સુનીલ શાહ

દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ? જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના. જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર, આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ? રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે, એ સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ? અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ, પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના. જો … Continue reading ગઝલ – સુનીલ શાહ