ચમરબંધ માણસનો ફફડાટ જો,
હતી બંધ મુઠ્ઠી, તે ખોલી જ નૈ.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

જીવ્યા કરે – ભરત યાજ્ઞિક

ઓલવાતા શ્વાસ લઈ  માણસ  પછી જીવ્યા કરે,
ચાંગળું અજવાસ લઈ  માણસ પછી જીવ્યા કરે,
એક દરિયો કે નદી કે ઝાંઝવાનો પછી વસવસો
રેતનો  સહેવાસ  લઈ માણસ  પછી જીવ્યા કરે.

– ભરત યાજ્ઞિક

(ચાંગળું=હથેળીમાં સમાય એટલું)

1 Comment »

  1. NRPATELશ્રી,નાગજીભાઈ આર પટેલ said,

    July 8, 2012 @ 2:30 AM

    ભરતજી આપણે મેં આકાશવાણી રાજકોટ પર બહુજ સામ્ભળેલ છે. આભ્હાર સર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment