એ તો ગયા, પણ એમના ચહેરા રહી ગયા
લાગ્યા કરે છે કે એ જવાનું ભૂલી ગયા
જવાહર બક્ષી

ન કર – ‘પંથી’ પાલનપુરી

ભૂલ  વારંવાર   નરબંકા  ન કર !
તું  અયોધ્યામાં  ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ  જેવો  રામ થઈ શંકા ન કર !

– ‘પંથી’ પાલનપુરી

1 Comment »

  1. વિવેક said,

    January 9, 2007 @ 11:51 PM

    અદ્દભૂત રચના… રામ જેવો રામ થઈ શંકા ન કર… કવિ જ ભગવાનની ચોટલી ઝાલી શકે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment