એ તારી આંગળીની ખુશબૂની ગુલાબી અસર,
હતી જે પત્રમાં, વૉટ્સ-એપમાં નથી મળતી.
વિવેક મનહર ટેલર

મુક્તક – કિરણસિંહ ચૌહાણ

જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેંક પંક્તિમાં પરોવીને દઈશ;
હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.

– કિરણસિંહ ચૌહાણ

આજથી શરૂ થતી દિવાળીનાં આ મંગલ ધનતેરસનાં દિવસે આપણા સૌનાં હૃદયમાં શબ્દનું અજવાળું અખંડ રહે એ જ શુભેચ્છાઓ… લયસ્તરોનાં વાચકમિત્રોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.

6 Comments »

  1. Ramesh Patel said,

    November 3, 2010 @ 12:49 PM

    હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
    શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.

    – કિરણકુમાર ચૌહાણ
    ખૂબ જ સરસ ભાવના સભર કિરણભાઈનો ઉજાશ.
    શુભ દીપાવલી.
    રમેશ પટેલ(આકાશદીપ)
    દિવાળી ……..રમેશ પટેલ(આકાશદીપ)
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  2. DHRUTI MODI said,

    November 3, 2010 @ 3:14 PM

    ગમી જાય ઍવું મુકતક.

  3. urvashi parekh said,

    November 3, 2010 @ 8:56 PM

    સરસ મુક્તક,
    કીરણવાળી વાત ઘણી ગમી.
    શુભ દીપવલી.

  4. ડૉ.મહેશ રાવલ said,

    November 4, 2010 @ 8:49 AM

    સરસ મુક્તક.
    શબ્દોના અજવાળાની વાત ગમી.-અભિનંદન.

  5. કિરણસિંહ ચૌહાણ said,

    November 4, 2010 @ 12:39 PM

    વાહ! કિરણકુમાર ચૌહાણનું સુંદર મુક્તક.

  6. ધવલ said,

    November 4, 2010 @ 10:01 PM

    સરસ !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment