મુક્તક -રમેશ પારેખ
બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !
-રમેશ પારેખ
બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !
-રમેશ પારેખ
RSS feed for comments on this post · TrackBack URI
ડૉ.મહેશ રાવલ said,
October 6, 2010 @ 12:44 PM
ર.પા.ના મુકતકોમાં સર્જાતી ચમત્કૃતિ માણવા જેવી તો ખરીજ,સાથે-સાથે શીખવા જેવી ય ખરી….
સુંદર મુક્તક.
Rutul said,
October 6, 2010 @ 5:09 PM
વાહ! બહુ સરસ કાવ્ય અને વિચાર…વિચારના વર્તુળની બહાર હોઇ શક્વુ અને જિન્દગીમાંથી ફરાર હોઈ શકવુ – એ જ બહુ જટિલ સંઘર્ષ હોય છે.
વિહંગ વ્યાસ said,
October 6, 2010 @ 10:23 PM
સુંદર મુક્તક.
prabhat chavda said,
October 7, 2010 @ 12:24 AM
vah dada vah jindgi mathi farar hoi saku khub sarash,.,.,.,.,.,.,.,
Kirtikant Purohit said,
October 7, 2010 @ 2:49 AM
સરસ માણવા અને વિચારવાલાયક મુક્તક.
ધવલ said,
October 7, 2010 @ 7:31 AM
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !
– સરસ !
pragnaju said,
October 7, 2010 @ 8:20 AM
સરસ મુક્તક.
jigar joshi 'prem' said,
October 7, 2010 @ 9:17 AM
સરસ