ઘસાતો હોય જળ માટે ને જળ ના આંગળી ઝાલે,
હવામાં હોય ખામોશી ખડક દ્વારા, ખડક માટે !
નિર્મિષ ઠાકર

હારને હાર માની નથી – મકરંદ દવે

જિંદગી ભાર માની નથી
ને  નિરાધાર  માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને  હાર  માની   નથી

– મકરંદ દવે

8 Comments »

  1. anil parikh said,

    July 29, 2009 @ 10:31 PM

    નિષફળતા થી હારો તો સફળતા શકય નથી

  2. વિવેક said,

    July 30, 2009 @ 1:09 AM

    સાવ નાનું પણ અદભુત મુક્તક…

  3. Pancham Shukla said,

    July 30, 2009 @ 3:47 AM

    સરસ મુકતક.

  4. sapana said,

    July 30, 2009 @ 5:12 AM

    સરસ! જીદંગી માટે સારી સલાહ.
    સપના

  5. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ said,

    July 30, 2009 @ 6:50 AM

    હું મુજ હારને હાર માનું છું.
    ને ગળાનો ઉપહાર માનું છું.
    કરે કોઈ અપકાર મારા પર,
    હું એમનો ઉપકાર માનું છું.

  6. Girish Desai said,

    July 30, 2009 @ 7:16 AM

    નાપાસ નહીં પણ
    નસીપાસ થઇ ન
    નોતરવો વિનાશ.

  7. shailesh jani said,

    July 30, 2009 @ 8:27 AM

    જિંદગી ભાર માની નથી
    ને નિરાધાર માની નથી
    ધૂળ ખંખેરી ધપતા જતાં
    હારને હાર માની નથી

    આત્મહત્યા કરનારા નબલા મન ના માનસો માતે આ મુક્તક નો શબ્દ એ શબ્દ અમલ મા મુકવા જેવો.

    શૈલેશ જાનિ.

  8. pragnaju said,

    July 30, 2009 @ 10:48 AM

    સંત કવિની અનુભવવાણી
    ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
    એ શું કે તારા માટે ફક્ત ઈન્તજાર દે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment