સરસ્વતીનું સ્મરણ કરીને કરમાં લીધી લેખણ જોને;
અડધા હાથે લકવો નયનભાઈ, અડધા હાથે ઝણઝણ જોને!
– નયન દેસાઈ

આગવી છે – જલન માતરી

જીવનભોગે મેં મેળવેલી આ સિદ્ધિ
કયામત સુધી સાચવી રાખવી છે;
જમાનાને કહી દો, નહીં ભાગ આપું
મરણ આગવું છે, કબર આગવી છે.

– જલન માતરી

5 Comments »

  1. Rina said,

    June 28, 2012 @ 12:56 AM

    Awesome ..

  2. વિવેક said,

    June 28, 2012 @ 1:56 AM

    સરસ !

  3. રાકેશ ઠક્કર, વાપી said,

    June 28, 2012 @ 7:02 AM

    વાહ ક્યા બાત હૈ !

  4. pragnaju said,

    June 28, 2012 @ 3:04 PM

    યાદ
    મર મરકે મુસાફીરોને બસાયા હૈ તુઝે
    રુખ સબસે ફીરાકે મુંહ દીખાયા હૈ તુઝે
    ક્યું લીપટ કર ન સૉંઉ તુઝે એ કબ્ર?
    મૈંને ભી તો જાન દે કે પાયા હૈ તુઝે!

  5. Darshana Bhatt said,

    June 29, 2012 @ 1:09 PM

    વાહ!! મરણ આગવુ …
    વાહ પ્ર્ગ્નાજુ…..” યદ ” પણ સરસ!!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment