કે અંતરમાં જ્યારે ઉમળકો આવે છે;
બહુ ઊંડેથી દોસ્ત, સણકો આવે છે.
હર્ષદ ત્રિવેદી

રમવું જોઈએ – ઉમર ખૈયામ અનુ.’શૂન્ય’ પાલનપુરી

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની  ચોપાટ  છે  ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ   પડતા   જાય   એમ  રમવું જોઈએ !

– ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )

4 Comments »

  1. Anonymous said,

    June 13, 2006 @ 9:54 PM

    બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
    ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
    વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
    જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

    -kabul karye j chhutko chae. aevi sachaai jena thi koi mukh na fervi sake

  2. shriya said,

    June 15, 2006 @ 5:13 PM

    વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
    જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

    Saras!

    shriya

  3. Umesh Vyas said,

    January 17, 2010 @ 2:14 AM

    વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
    જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

    I LIKE

  4. Umesh Patel said,

    April 1, 2010 @ 6:32 AM

    બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
    ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
    વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
    જેમ પડતા જાય એમ રમવું જોઈએ !
    ‘શુન્ય’

    સારુ કે નરસુ આપણૅ કૈ પણ ન લખવુ જોઈએ,
    મન મારુ શુન્ય છે, એ ‘શુન્ય’ જ હોવુ જોઇએ !

    ઉમેશ પટેલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment