અવસરના જોશ કરતાં એ હોય છે વધારે
અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી
વિરલ દેસાઈ

મેરે પિયા – સુન્દરમ્

મેરે પિયા મૈં કછુ નહિ જાનૂં ,
મૈં તો ચુપચુપ ચાહ રહી

મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન.
મૈં તો ચુપચુપ નાહ રહી

મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી
મૈં તો પલપલ બ્યાહ રહી.

– સુન્દરમ્

વિશુદ્ધ પ્રેમની બાની….. કેટલા સરળ શબ્દો ! એટલો અદભૂત ભાવ છે કે આ વિષે કંઈ પણ બોલવું-લખવું મારા ગજાની બહારની વાત છે…..

Leave a Comment